ધોરણ 9 પાઠ 5 - सुभाषितवैभव:
माधुर्यमक्षरव्यक्तिः पदच्छेदस्तु सुस्वरः ।
धैर्य लयसमर्थं च षडेते पाठका गुणाः ॥1॥
- મધુરતા , અક્ષર ની અભિવ્યક્તિ ( સ્પષ્ટ બોલવું ) , પદોનો વિભાજન , સુંદર અવાજ , ધીરજ અને લય. - આ છ વાચકના ગુણો છે.
चलं वित्तं चलं चित्तं चले जीवितयौवने ।
चलाचलमिदं सर्वं कीर्तिरेव हि जीवति ॥ 2 ॥
- ધન ચંચળ છે , મન ચંચળ છે , જીવન અને જુવાની ચંચળ છે આ બધું આવ-જા કરનારું છે. જેની પાસે કીર્તિ (યશ ) છે તે જ જીવે છે.
मक्षिकाः व्रणमिच्छन्ति धनमिच्छन्ति पार्थिवाः ।
नीचा: कलहमिच्छन्ति शान्तिमिच्छन्ति साधवः ॥ 3 ॥
- માખીઓ જખમ ઈચ્છે છે , રાજાઓ ધન ( પૈસા ) ઈચ્છે છે , હલકા પ્રકારના લોકો ઝઘડો ઇચ્છે છે , સજ્જનો શાંતિ ઈચ્છે છે.
गावो गन्धेन पश्यन्ति वेदैः पश्यन्ति ब्राह्मणाः ।
चारैः पश्यन्ति राजानश्चक्षुर्भ्यामितरे जनाः || 4 ||
ગાયો ગંધ વડે ઓળખે છે , બ્રાહ્મણો વેદ વડે જોવે છે , રાજાઓ ગુપ્તચરો વડે જોવે છે અને સામાન્ય માણસો બે આંખો વડે જોવે છે.
दरिद्राय धनं देयं ज्ञानं देयं जडाय च ।
पिपासिताय पानीयं क्षुधिताय च भोजनम् ॥5॥
- ગરીબને ધન આપવું જોઈએ , અજ્ઞાનીને જ્ઞાન આપવું જોઈએ , તરસ્યાને પાણી આપવું જોઈએ અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ.
लोभात्क्रोधः प्रभवति लोभात्कामः प्रजायते ।
लोभान्मोहश्च नाशश्च लोभः पापस्य कारणम् ॥6॥
લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે , લોભથી કામના જન્મે છે , લોભથી મોહ અને નાશ થાય છે. લોભ પાપનું કારણ છે.
तक्षकस्य विषं दन्ते मक्षिकायाश्च मस्तके ।
वृश्चिकस्य विषं पुच्छे सर्वाङ्गे दुर्जनस्य तत् ॥7॥
- તક્ષકનું ( સર્પનું ) ઝેર તેના દાંતમાં હોય છે, માખી નું ઝેર તેના માથામાં હોય છે, વીંછીનું ઝેર તેની પૂંછડી હોય છે પરંતુ દુર્જનનું ઝેર તેના બધા જ અંગમાં રહેલું હોય છે.
उत्सवे व्यसने चैव दुर्भिक्षे शत्रुविप्लवे ।
राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बान्धवः ॥8॥
- જે ઉત્સવ વખતે , સંકટમાં , દુકાળમાં , શત્રુ સાથેના યુદ્ધમાં , રાજદરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઉભો રહે તે જ આપણો ભાઈ છે.
• વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.
• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....
Subscribe - omkar Online Education
સ્વાધ્યાય યુટ્યુબ - https://youtu.be/jGq8Uqe1yVU
संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r
સ્વાધ્યાય
1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।
(1) चलाचले संसारे किं निश्चलम् ?
(ख) कीर्तिः
(2) के शान्तिम् इच्छन्ति ?
(ग) साधवः
(3) राजानः कैः पश्यन्ति ?
(ग) चारैः
(4) पापस्य कारणं किम् ?
(ग) लोभः
(5) तक्षकस्य विषं कुत्र भवति ?
(क) पुच्छे
Subscribe - Omkar Online Education
2. एकवाक्येन संस्कृतभाषया उत्तरत ।
(1) जडाय किं देयम् ?
- जडाय ज्ञानं देयम् ।
(2) लोभात् किं प्रभवति ?
- लोभात् क्रोधः प्रभवति ।
(3) वृश्चिकस्य विषं कुत्र भवति ?
- वृश्चिकस्य विषं तस्य पुच्छे भवति ।
Instagram - hiteshjoshi_2026
3. उदाहरणानुसारं शब्दरूपाणां परिचयं कारयत ।
(1) गुणा: - गुण, अकारान्त - पुल्लिङ्गम्, प्रथमा , बहुवचनम्
(2) मक्षिका - मक्षिका, आकारान्त स्त्रीलिङ्गम्, प्रथमा, एकवचनम्
(3) दरिद्राय - दरिद्र, अकारान्त पुल्लिङ्गम्, चतुर्थी, एकवचनम्
(4) लोकात् - लोक , अकारान्त पुल्लिङ्गम्, पञ्चमी, एकवचनम्
(5) उत्सवे - उत्सव, अकारान्त पुल्लिङ्गम्, सप्तमी, एकवचनम्
Subscribe - Online Education Education
4. मातृभाषायाम् उत्तरत ।
(1) પાઠકના કેટલા ગુણ છે ?
- મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય.આમ, આ છ ગુણો પાઠકનાં છે.
(2) દરિદ્રને શું આપવું જોઈએ ?
- દરિદ્રને ધન અને દાન આપવું જોઈએ.
(3) કવિ બાંધવ કોને માને છે ?
- જે ઉત્સવ પ્રસંગમાં, સંકટના સમયમાં, દુકાળ વખતે,શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજાના દરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઊભો હોય તેને કવિ બાંધવ માને છે.
5.सन्धिविच्छेदं कुरुत ।
(1) चलाचलमिदम् - चल अचलम् इदम् ।
(2) व्रणमिच्छन्ति - व्रणम् इच्छन्ति ।
(3) पदच्छेदस्तु - पदछेदः तु ।
Subscribe - Omkar Online Education
6. श्लोकानां पूर्ति: करणीया ।
(1) चलं चित्तं ...... स जीवति ॥
- चलं वित्तं चलं चित्तं चले जीवितयौवने ।
चलाचलमिदं सर्वं कीर्तिरेव हि जीवति ॥
(2) दरिद्राय धनं .......... च भोजनम् ॥
- दरिद्राय धनं देयं ज्ञानं देयं जडाय च ।
पिपासिताय पानीयं क्षुधिताय च भोजनम् ॥