Joshi 2

Gseb Sanskrit std 11 imp questions 1 to 10 chapter / Sanskrit tat 2 imp questions and answers part 1

ધોરણ 11 સંસ્કૃતના Imp પ્રશ્નો  (TAT 2)


Sanskrit std 11 -1 Tat 2 imp questions test

     મિત્રો, આ જે ટેસ્ટ આપેલો છે તે મારા પરમમિત્ર dr. Kaushik bhai દ્વારા બનાવામાં આવે છે...જેમની મહેનત માટે તેમના હૃદયથી આભારી છીએ...

 - જે મિત્રોના ઓછા માર્કસ આવે તો હતાશ થયા વગર થોડી વધારે મહેનત કરજો....જેથી ચોક્કસ સારું પરિણામ મળશે.....એની હું ખાત્રી આપું છું..
                                          - Hitesh Joshi 

                - Test -  -- આ લીંક ઉપર ક્લિક કરો -https://docs.google.com/forms/d/e/1FAIpQLSdzEXFxJNhnYXJHyeQrQaHWiZd0zm3liUzc_S7P4DD0-KCv6A/viewform?usp=sf_link

Test -2 માટે અહી ક્લિક કરો -


                                ભાગ - 1. 

@ પાઠ 1 થી 10 ના પ્રશ્નો:- 

           પ્રસ્તાવના 

1. પુસ્તકના કેટલા ભાગ છે ?

જવાબ: બે


2. પ્રથમ ભાગમાં શું આવે ?

જવાબ : પ્રથમ ભાગમાં દશ પદ્યાત્મક અને દશ ગદ્યાત્મક - એમ કુલ વીસ પાઠ છે.


3. દ્વિતીય ભાગમાં શું આવે ?

જવાબ : દ્વિતીય ભાગમાં સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ આવે છે.


4.પ્રથમ ભાગ માં કેટલા સોપાન છે ? કયાં કયાં ?

જવાબ : પ્રથમ ભાગ માં ચાર સોપાન છે. તે ચારેય સોપાનો માં પાઠયવસ્તુ અને સ્વાધ્યાય એ બે મુખ્ય છે અને પ્રસ્તાવના અને



ટિપ્પણ આ બંને સોપાનો ગૌણ છે.


5. કયાં સોપાનો સીધી રીતે શિક્ષણ - પરીક્ષણ નો ભાગ બનવાના નથી ?

જવાબ: પ્રસ્તાવના અને ટિપ્પણ


    પાઠ - 1 પ્રશ્નો

1. પુસ્તકોમાં કયો ગ્રંથ સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે ?

જવાબ: વેદ છે અને વેદમાં પણ સૌથી પ્રાચીનતમ વેદ ઋગ્વેદ છે.


2. વેદની રચના કોણે કરી છે ?

જવાબ : વેદ અપૌરુષેય માનવામાં આવે છે એટલે એની રચના કરવા વાળા કોઈ નથી. ઋષિઓ એ વેદના મંત્ર નું અંતઃકરણ માં દર્શન કર્યું હતું. કોઈ ઋષિએ તેની રચના કરી નથી.


3. મંત્રો માં શેનો ઉપદેશ જોવા મળે છે ? 

જવાબ : માનવસમાજ ને ઉપયોગી થાય તેવી વિધિ અને નિષેધનો ઉપદેશ જોવા મળે છે.


4. પાઠમાં ક્રમશઃ કયાં કયાં શીર્ષક હેઠળ વેદમંત્રોનો સંગ્રહ આપેલો છે ?

જવાબ : પ્રાર્થના, સંજ્ઞાન, સંકલ્પ અને ઉદ્ઘોષ - એવા શીર્ષક હેઠળ પાંચ વેદમંત્રોનો સંગ્રહ છે.


5.પહેલા મંત્રમાં શેની વાત આવે છે ?

જવાબ : પેહલા મંત્ર માં અભય ને લઈને પ્રાર્થના કરવાની વાત છે.


6. બીજા મંત્ર માં કોને લઈને વાત છે ?

જવાબ : બીજા મંત્ર માં ધન પ્રાપ્તિની પ્રાર્થના ને લઈને વાત છે.


7. સંગઠનની વાત કરી એવો મંત્ર કયો છે ?

જવાબ : समानो मन्त्रः ... ( સંજ્ઞાન )


8.માનવીય વર્તનની વાત કયાં મંત્ર માં થયેલી છે ?

જવાબ:  सहृदयं साम्.....(સંકલ્પ )


9. આત્મવિશ્વાસની વાત કયાં મંત્ર માં થયેલી છે ?

જવાબ:  अयं मे हस्तो ... ( ઉદ્ઘોષ )


10. सर्वा.... मम मित्रं भवन्तु ।।

उत्तरः : आशा


11. अग्ने नयं सुपथां राये......આ  કયાં દેવનો મંત્ર છે ? શેની વાત કરવામાં આવી છે ? કયાં વેદ નો મંત્ર છે ? કયો મંત્ર ?

જવાબ: આ અગ્નિદેવ નો મંત્ર છે.આમાં ધન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. આ મંત્ર યજુર્વેદનો છે. આ 40 માં અધ્યાય નો 16 મો મંત્ર છે. 


12. समानो मन्त्रः ... શેના વિશેનો મંત્ર છે ? કયાં વેદનો મંત્ર છે ? કયો મંત્ર છે?

જવાબ : આ સંગઠન વિશે નો મંત્ર છે. આ ઋગ્વેદ નો મંત્ર છે.આ 10માં મંડલનો 108 સુક્તમ નો 3જો મંત્ર છે.


13. सहृदयं साम्..... શેના વિશેનો મંત્ર છે ? કયાં વેદ નો મંત્ર છે ? કયો મંત્ર છે?

જવાબ : सहृदयं साम्..... માં માનવીય વર્તન વિશેની વાત કરવામાં આવી છે.આ અથર્વવેદ નો મંત્ર છે. આ કાંડ 3 સૂક્ત 30 નો 1લો મંત્ર છે.


14. अयं मे हस्तो ...  શેના વિશેનો મંત્ર છે ? કયાં વેદ નો મંત્ર છે ? કયો મંત્ર છે?

જવાબ: अयं मे हस्तो ...  એ આત્મવિશ્વાસથી ભરપૂર થવા વિશે નો મંત્ર છે. આ અથર્વવેદ નો મંત્ર છે. આ કાંડ 4 સૂક્ત 13 નો 6ઠો મંત્ર છે.


15. आशा નો અર્થ ?

જવાબ: દિશા


16. नक्तम् નો અર્થ ?

જવાબ: રાત


17.एनः નો અર્થ ?

જવાબ: પાપ


18. સ્વર કેટલા છે ? કયાં કયાં ?

જવાબ : સ્વર 3 છે. ઉદાત, અનુદાત અને સ્વરિત.


19.ओम् નો અર્થ ?

જવાબ: ओम् નો અર્થ રક્ષા કરનાર, ઈશ્વર.


20. મંત્ર કોને કેહવાય ? 

જવાબ : વેદ માં સંગ્રહિત પદ્યો ને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વેદ સિવાય ના સંસ્કૃતના પદ્યો શ્લોક તરીકે ઓળખવામાં આવે છે.વેદ ના જ હોય તેને મંત્રો કહેવામાં આવે છે. મંત્ર શબ્દનો અર્થ ' વિચાર ' છે.


21. आशाः इत्यस्य पदस्य कोडर्थः ?

उत्तरः : दिशा


22. समानेन वो...... जुहोमि।

उत्तरः: हविषा


23. कमिव अन्यो अन्यमभिहर्यते ?

उत्तरः : वत्सम् जातमिव


24. अघ्न्या का भवति ?

उत्तरः: गौ


25. विश्वभेषज: कः अस्ति ?

उत्तरः: हस्तः


            પાઠ 2 પ્રશ્નો


 1. મહર્ષિ વેદ વ્યાસે શેની રચના કરી છે ?

 જવાબ: મહાભારત


2. મહાભારતમાં કેટલા પર્વ છે ?

જવાબ : અઢાર


3.શાંતિ પર્વ માં કેટલા અધ્યાય છે ?

જવાબ : ૧૮૪


4. શાંતિ પર્વ માં કોનો સંવાદ આવે છે ?

જવાબ : ભારદ્વાજ અને ભૃગુનો 


5. का वेष्टयते वृक्षं ?

उत्तरम्: वल्ली वेष्टयते वृक्षं ।


6. वल्ली वृक्षं कुतः गच्छति?

उत्तरम्: वल्ली वृक्षं सर्वतः गच्छति ।


7. पुण्यापुण्यै : - માં કયો સમાસ છે ?

જવાબ : द्वन्द्वः સમાસ


8  .....  पुष्पिताः सन्ति तस्माज्जिघ्रन्ति पादपाः ।।

उत्तरम्: अरोगाः पुष्पिताः सन्ति तस्माज्जिघ्रन्ति पादपाः ।।


9. वक्त्रम् નો સમાનાર્થી ?

જવાબ : मुखम् 


10. उत्पल નો સમાનાર્થી ?

જવાબ : कमलम् 


11. वृक्षः केन यथोर्ध्वं जलमाददेत् ?

उत्तरम्: वक्त्रेणोत्पल - नालेन यथोर्ध्वं जलमाददेत् ।


12. वृक्षेषु किम् न विद्यते ?

उत्तरम्: वृक्षेषु अचैतन्यं न विद्यते ।


13. तेन तज्जलमादत्तं कौ जरयतः ?

उत्तरम्: तेन तज्जलमादत्तं अग्नि- मरुतौ जरयतः ।


14. वृक्षाणां किम् न तु कारयेत्?

उत्तरम् : वृक्षाणाम् उच्छेदं न तु कारयेत् ।


15. ह्यतन्द्रितः कुत्र विशेषेण प्रयतेत ?

उत्तरम्: वृक्षाणां संवर्धने विशेषेण प्रयतेत ।


16.विना वृक्षं किं शून्यम् ?

उत्तरम् : विना वृक्षं गृहं शून्यम् ।


17. सुपुत्रेण किं सुगन्धितं भवति ?

उत्तरम् : सुपुत्रेण कुलं सुगन्धितं भवति ।


18. वल्ली નો સમાનાર્થી ?

જવાબ : લતા, વેલ


19. पादप: નો સમાનાર્થી ?

જવાબ : વૃક્ષ , તરું, દ્રુમ


20.सलिलपानात् इति पदस्य कः अर्थः ?

उत्तरम् : जलस्य पानात्


21. पादपः पादैः किम् करोति ?

उत्तरम् : पिबति


22. यथा वृक्षः तथा.....।

उत्तरम्: पुत्रः


    પાઠ - 3 પ્રશ્નો 


1. અઢાર પુરાણો ની રચના કોણે કરી છે ?

 જવાબ : મહર્ષિ વેદ વ્યાસે


 2. અઢાર પુરાણો માં ઉત્તમ પુરાણ કયું ગણાય છે ?

 જવાબ : ભાગવત પુરાણ


 3. ભાગવત પુરાણમાં કેટલા સ્કંધ અને કેટલા હજાર શ્લોકો આવેલા છે ?

 જવાબ : બાર સ્કંધ અને અઢાર હજાર શ્લોકો આવેલા છે.


 4. ભાગવત પુરાણના કયાં સ્કંધ માં કયાં અધ્યાય માં શેનું શેનું વર્ણન આવે છે? 

 જવાબ : ભાગવત પુરાણમાં દસમાં સ્કંધ માં વિસમાં અધ્યાય માં વર્ષા અને શરદ ઋતુનું વર્ણન પ્રાપ્ત થાય છે.


 5. વર્ષાઋતુ ને લગતા કેટલા શ્લોકો આપેલા છે ?

 જવાબ : 7 ( સાત )


 6. પાંચમાં શ્લોક માં શેની ચમકૃતિ છે ?

 જવાબ : પાંચમાં શ્લોકમાં યમકની ચમકૃતિ છે. 


  - આ બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે.


 7. कीदृशी प्रावृट प्रावर्तत ततः ?

 उत्तरम्: सर्वसत्वसुखप्रदा ।


 8. प्रावृट નો અર્થ જણાવો ?

 જવાબ: વર્ષાઋતુ 


 9. सर्वसत्वसुखप्रदा માં કયો સમાસ છે ?

 જવાબ : બહુવ્રીહિ સમાસ


 10. ...... मासान् निपीतं यद् भूम्या जलमयं वसु ।

 उत्तरम्: अष्टौ


 11. गोभिः નો સમાનાર્થી જણાવો ?

 જવાબ: किरणैः, अंशुभिः , मायुखै:


 12. भास्करः कीदृशम् वसु पिबति ?

 उत्तरम् : जलमयं वसु पिबति ।


 13. निशामुखे के भान्ति ?

 उत्तरम्: खध्योता:


 14. निशामुखे के न भान्ति ?

 उत्तरम् : ग्रहाः


 15. पापेन के भान्ति ?

 उत्तरम् : पाखण्डाः 


 16. पापेन के न भान्ति ?

 उत्तरम्: वेदाः


 17. क्षेत्राणि शब्दस्य का विभक्ति: ?

 उत्तरम्:  प्रथमा - द्वितीया बहुवचनम् 


 18. क्षेत्राणि कथं कर्षकाणाम् मुदं ददुः ?

 उत्तरम्: सस्यसंपद्भिः 


 19. क्षेत्राणि केषां मुदं ददुः ?

 उत्तरम्: कर्षकाणाम् 


 20. ....... उपतापं च ........ अजानतां।।

 उत्तरम्:  धनिनाम्   ,   दैवाधीनम् ।


 21.जलस्थलौकसः માં કયો સમાસ છે ?

 જવાબ : બહુવ્રીહિ સમાસ


 22. अबिभ्रद् रुचिरं ...... यथा हरिनिषेवया ।।

 उत्तरम्: रूपं


 23. वर्षाकाले मार्गाः कीदृशाः भवन्ति ? 

 उत्तरम् : संधिग्धाः , तृणैश्छन्ना  , ह्यसंस्कृताः ।


 24. नाभ्यस्यमानाः श्रुतयो कीदृशः भवन्ति ?

 उत्तरम्: कालहता इव


 25. मेघागमे के हृष्टाः भवन्ति ?

 उत्तरम् : शिखण्डिनः 


 26. कुत्र तप्ता जनाः प्रत्यनन्दन् ?

 उत्तरम्: गृहेषु


 27. केशाम् आगमनेन प्रत्यनन्दन् ?

 उत्तरम्: भगवज्जनागमे 


 28. कलौ युगे पापेन के भान्ति ?

 उत्तरम्: पाखण्डा:


 29.सस्यसंपद्भिः क्षेत्राणि केषां मुदं ददुः ?

 उत्तरम्: कर्षकाणाम्


 30.वर्षाकाले मार्गाः कीदृशाः भवन्ति ? 

 उत्तरम्: सन्दिग्धा :


       પાઠ - 4 પ્રશ્નો 


1. સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય કેટલાં વિભાગમાં વિભાજિત છે ?  કયાં કયાં ?

જવાબ : બે વિભાગમાં  - શ્રુતિ અને સ્મૃતિ 


2. अपरिवर्तनशील - धर्मसाहित्यम् -

उत्तरम् : श्रुति:


3. धर्मस्य कति लक्षणानि ?

उत्तरम्: दशकं धर्मलक्षणम् । 


4. यः आत्मानं गतिम् इच्छेत्  सः_____ भजेत् ।

उत्तरम्: धृतिम्


5. ...... खड्गः करे यस्य किं करिष्यति...... ।

उत्तरम् : क्षमाखड्गः करे यस्य किं करिष्यति दुर्जनः।


6. अतृणे पतितो कः स्वयमेवोपशाम्यति ?

उत्तरम् : वह्निः


7. अग्निः નો સમાનાર્થી શબ્દ ?

જવાબ : अनलः , पावकः


8. कः व्यसने च न शोचति ?

उत्तरम् : न हृष्यन्ति महत्यर्थे व्यसने च न शोचति ।


9. मनसा विनिवृत्तिर्या तद् किम् विदुर्बुधाः ?

उत्तरम्: मनसा विनिवृत्तिर्या तद् अस्तेयं विदुर्बुधाः ।


10 ........ विनिवृत्तिर्या तदस्तेयं विदुर्बुधाः ।

उत्तरम् : मनसा विनिवृत्तिर्या तदस्तेयं विदुर्बुधाः ।।


11. शौचं कति विधम् ?

उत्तरम् : शौचं च द्विविधम्  - बाह्यम्  आभ्यन्तरम्  ।


12. बाह्यं नाम किम् ?

उत्तरम् : मृज्जलाभ्यां स्मृतं बाह्यम् ।


13. आभ्यन्तरं शौचं नाम किम् ?

उत्तरम् : भावशुद्धिः आभ्यन्तरं शौचम् ।


14. न हृष्यति  ग्लायति वा स विज्ञेयो ........ ।।

उत्तरम्: न हृष्यति  ग्लायति वा स विज्ञेयो जितेन्द्रियः ।।


15. किं  कार्यम् अकार्यं वेति ?

उत्तरम् : बुद्धिः


16. બુદ્ધિ કેટલા પ્રકારની હોય છે ? નામ  ?

જવાબ : ૩ - સાત્વિક, રાજસી અને તામસી .


17. किं परोक्षार्थस्य दर्शकम्  ?

उत्तरम् : शास्त्रम्  ( विद्या )


18. शास्त्रं कस्य लोचनम् अस्ति ?

उत्तरम् : सर्वस्य शास्त्रं लोचनम् अस्ति ।


19. यथार्थकथनं किं भवति ?

उत्तरम् : सत्यम्


20. किं सर्वलोकसुखप्रदम् अस्ति ?

उत्तरम् : सत्यं सर्वलोकसुखप्रदं भवेत् ।


21. तत्सत्यमिति विज्ञेयम् .......... तद्विपर्यय: ।

उत्तरम् : तत्सत्यमिति  विज्ञेयम् असत्यं तद्विपर्ययः ।


22. किं सर्वं हरति ?

उत्तरम् : क्रोधो सर्वं हरति ।


23. तस्मात् किं विवर्जयेत् ?

उत्तरम् : तस्मात् क्रोधं विवर्जयेत् ।

 

   પાઠ - 5 પ્રશ્નો 


1. પંચમહાકાવ્યો કયાં કયાં છે ?

જવાબ : 1.રઘુવંશ, 2.કુમારસંભવ, 3. નૈષધીયચરિત 4.કિરાતાર્જુનીય , 5.શિશુપાલવધ 


2.પંચમહાકાવ્યોમાં મહાકવિ કાલીદાસના કાવ્યો કયાં છે ?

જવાબ : 1.રઘુવંશ, 2.કુમારસંભવ


3.भष्मावशेषं मदनं चकार પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે ?

જવાબ : કુમારસંભવ 


4. કુમારસંભવના નાયક નાયિકા કોણ છે ?

જવાબ : માતા પાર્વતી અને પિતા શિવ


5.भष्मावशेषं मदनं चकार પાઠનો પ્રસંગ શું છે ?

જવાબ : વિવાહ-પ્રસંગનું નિરૂપણ છે જે કુમારસંભવનો મુખ્ય વિષય છે.


6. भष्मावशेषं मदनं चकार પાઠમાં કેટલા પદ્યો છે ? શેમાંથી લેવામાં આવ્યા છે ?

જવાબ : આઠ પદ્યો છે . આ પદ્યો કુમારસંભવના તૃતીય સર્ગમાંથી લેવામાં આવ્યા છે.


7. વિવાહપ્રસંગનું પ્રયોજન શું છે ?

જવાબ : તારકાસુરનો વધ 


8. વિવાહ પ્રસંગની જવાબદારી કોને સોંપાઈ હતી ?

જવાબ : કામદેવને 


9. કામદેવના સહયોગ માટે કઈ ઋતુ ઉપસ્થિત થાય છે ?

જવાબ : વસંતઋતુ


10. કામદેવે કયું બાણ માર્યું હતું ?

જવાબ : સંમોહન નામનું બાણ માર્યું હતું.


11. भाष्मवशेषं मदनं चकार પાઠ ના શ્લોકો કયાં છંદમાં છે ?

જવાબ : ઉપજાતિ છંદમાં આવેલા છે.


12. गौरी कस्मै मन्दाकिनीपुष्करबीजमालाम् उपनिन्ये?

उत्तरम् : गिरिशाय ।


13. गौरी गिरिशाय किम् उपनिन्ये ?

उत्तरम् : मन्दाकिनीपुष्करबीजमालाम् ।


14. अम्बुराशिः એટલે શું ?

જવાબ : સમુદ્ર


15. बिम्बफलाधरोष्ठे .......... व्यपरायामास विलोचनानि ।

उत्तरम् : उमामुखे


16. कीदृशै : अङ्गैः?

उत्तरम्: स्फुरद्वालकदम्बकल्पैः ।


17. अयुग्मनेत्रः એટલે કોણ ?

જવાબ : શિવ


18. दिशां उपान्तेषु....... ससर्ज।

उत्तरम् : दृष्टिम् 


19. आत्मयोनिम् શબ્દ કોના માટે વપરાયો છે?

જવાબ : કામદેવ માટે 


20. कृशानुः એટલે શું ?

જવાબ : અગ્નિ , પાવક


21. मदनम्  - શબ્દ કોના માટે વપરાયો છે?

જવાબ : કામદેવ માટે 


22. क्रोधं प्रभो संहर संहरेति इति के वदन्ति ?

उत्तरम् : मरुत:


      પાઠ - 6 પ્રશ્નો


1. ઉપનિષદ શબ્દની અંદર કેટલા ઉપસર્ગ આવે છે ?

 જવાબ: उप અને नि એમ બે ઉપસર્ગ આવે છે.


 2. सद् શું છે ? તેનો અર્થ સુ થાય છે ?

 જવાબ : ધાતુ છે .  सद् નો અર્થ થાય છે બેસવું.


 3. उप અને नि નો અર્થ શું થાય છે ?

 જવાબ : उप નો અર્થ થાય છે નજીક અને नि નો અર્થ થાય છે નિશ્ચિતરૂપે.


 4.ઉપનિષદ નો અર્થ શું થાય છે ?

 જવાબ : ગુરુની પાસે નિશ્ચિત થઈ બેસીને પ્રાપ્ત કરેલું રહસ્યાત્મક જ્ઞાન.


 5.ઉપનિષદોની સંખ્યા કેટલી છે ? 

 જવાબ : 200 થી વધારે.


 6. મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે ? 

 જવાબ :  11


 7.उपनिषद् रससुधा પાઠ માં કેટલા ઉપનિષદો આપેલા છે ? કયાં કયાં ?

 જવાબ : 5  - ईशोपनिषद , कठोपनिषद् , तैतिरीयोपनिषद् , मुण्डकोपनिषद् અને श्वेताश्वतरोपनिषद् 


 8. પ્રથમ શ્લોકમાં શેની વાત કરી છે ?

 જવાબ : એકત્વ સાધવાની પ્રક્રિયાની .


 9.બીજા શ્લોકમાં શેની વાત કરી છે ?

 જવાબ : પરમ શાંતિના અધિકારી કોણ છે .


 10.ત્રીજા શ્લોકમાં શેની વાત કરી છે ?  

 જવાબ : વિદ્વાન વ્યક્તિના લક્ષણની .


 11.ચોથા શ્લોક માં શેની વાત કરી છે ?  

 જવાબ : સત્યના મહિમાની .


 12. પાંચમા શ્લોકમાં શેની વાત કરી છે ?  

 જવાબ : પરમતત્વની પરમતાનું પ્રતિપાદન કરવાની .


 13. तत्र को मोहः कः शोक...... अनुपश्यतः ।

 उत्तरम् : एकत्वम्


 14. यस्मिन् सर्वाणि....…एकत्वमनुपश्यतः । આ શ્લોક કયા ઉપનિષદ્ નો છે ?

 જવાબ : ईशोपनिषद्


 15. सः....... नित्यानाम् ।

 उत्तरम्: नित्यः


 16. एको बहूनां यः किम् विदधाति ?

 उत्तरम् : कामान् 


 17. नित्यो नित्यानां...... नेतरेषाम्।। આ શ્લોક કયા ઉપનિષદ્ નો છે ?

 જવાબ : कठोपनिषद्


 18. धीराणाम् कीदृशी शान्तिः भवति ? 

 उत्तरम् : शाश्वती


 19. यतो वाचो निवर्तन्ते अप्राप्य ........ सह।

 उत्तरम् : मनसा


 20. यतो वाचो निवर्तन्ते....... बिभेति कदाचन ।। આ શ્લોક કયા ઉપનિષદ્ નો છે ?

 જવાબ :तैतिरीयोपनिषद्


 21. आनन्दं ब्रह्मणो.......... न बिभेति कदाचन।।

 उत्तरम् : विद्वान्


 22.किम् जयते ?

 उत्तरम्: सत्यमेव जयते ।


 23. किं न जयते ?

 उत्तरम्: अनृतं न जयते ।


 24. कस्य परमं निधानम् ?

 उत्तरम् : तत्सत्यस्य परमं निधानम् । 


 25. सत्यमेव जयते......परम् निधानम् । આ શ્લોક કયા ઉપનિષદ્ નો છે ?

 જવાબ: मुण्डकोपनिषद्


 26. न तत्र ...... भाति न ..... तारकम् ।

उत्तरम् : सूर्यो , चन्द्र


27. विद्युत् શબ્દનો સમાનાર્થી ? 

જવાબ : દામિની


28. न तत्र सूर्यो...... सर्वमिदं विभाति।। આ શ્લોક કયા ઉપનિષદ્ નો છે ?

જવાબ : श्वेताश्वतरोपनिषद् 


   પાઠ 8 પ્રશ્નો


1.નાટ્યશાસ્ત્ર ના રચયિતા કોણ છે ?

જવાબ : ભરતમુનિ


2. ભરતમુનિએ કયાં સમયે નાટ્યશાસ્ત્ર રચ્યું હતું ?

જવાબ : ઈ.સ. ની ત્રીજી શતાબ્દી.


3. દેવો કોની પાસે ગયા ?

જવાબ : બ્રહ્માજી પાસે.


4. કયો મહોત્સવ હતો ?

જવાબ : ઇન્દ્રધ્વજ


5. सर्वशास्त्रार्थसम्पन्नं किम् ?

उत्तरम् : नाटकम् ।


6.सर्वशिल्पप्रवर्तकं किम् ?

उत्तरम् : नाटकम् ।


7. पञ्चमं वेदं किम् ?

उत्तरम् : नाटकम् ।


8. नाट्यवेदं ततश्चक्रे .......  सम्भवम् ।

उत्तरम् : चतुर्वेदाङ्ग 


9. ऋग्वेदात् किं जग्राह ?

उत्तरम्: ऋग्वेदात् पाठ्यं जग्राह।


10. सामवेदात् किम् ?

उत्तरम् : गीतम्।


11. यजुर्वेदात् किम् ?

उत्तरम् : अभिनयम् ।


12. अथर्ववेदात् किम् ?

उत्तरम् : रसनम् ।


13. क्वचित् ..... क्वचित्क्रीडा क्वचित् ..... क्वचिच्छमः।।

उत्तरम् : धर्म: , अर्थः  ।


14. किं धर्मप्रवृत्तानाम् ?

उत्तरम् : धर्मः


15. किं कामोपसेविनाम् ?

उत्तरम् : कामः


16. कः दुर्विनीतानाम्  ?

उत्तरम् : निग्रह:


17. किं विनीतानाम् ?

उत्तरम् : दमक्रीया


18. लोकवृत्तानुकरणं किम् ?

उत्तरम् : नाट्यम् 


19. नानाभावोपसम्पन्नं किम् अस्ति ?

उत्तरम् :नाटकम् 


20. धर्म्य यशस्यमानुष्यं हितम् ...... विवर्धनम्।

उत्तरम् : बुद्धि:


21. न तज्ज्ञानं न तच्छिल्पं न सा ........ न सा ........ ।

उत्तरम् : विद्या , कला


   પાઠ 8 પ્રશ્નો 


1. સ્તોત્ર એટલે શું ?

જવાબ : स्तूयते अनेन तत् स्तोत्रम् ।


2. મોહમુદ્દગરના રચયિતા કોણ છે ?

જવાબ : શંકરાચાર્યજી .


3. આમાં કેટલા પદ્યો છે ?

જવાબ : બાર 


4. हे मूढ ____ जहीहि ।

उत्तरम् : धनागमतृष्णाम् 


5. यत् निजकर्मोपात्तं किं लभसे ?

उत्तरम् : वित्तम् 


6. मनुष्यः कदा निजपरिवारे रक्तः भवति ?

उत्तरम् : यावतद्वित्तोपार्जनसक्त: ।


7. जर्जरदेहे क: अपि किं न पृच्छति गेहे ?

उत्तरम् : वार्ताम् ।


8.दिनमपि रजनी सायं प्रातः ....... पुनरायातः।

उत्तरम् : शिशिरवसन्तौ 


9. कः क्रीडति किं गच्छति ?

उत्तरम् : कालः क्रीडति आयुः गच्छति ।


10. मनुष्यः किं न मुञ्चति ?

उत्तरम् : आशावायुः  


11. जटिलो ........ लुञ्छित ..... ।

उत्तरम् : मुण्डी , केशः


12. ह्युदरनिमित्तं बहुकृतवेशः कः पश्यन्नपि न पश्यति ?

उत्तरम् : मूढः


13.सकृदपि यस्य ...... समर्चा।

उत्तरम् : मुरारि


14. तस्य ...... किं न कुरुते चर्चाम् ।

उत्तरम् : यमः


15. किदृशाः मूढाः नरकानिगूढाः पच्यन्ते ?

उत्तरम् : आत्मज्ञानविहीना 


16. किम् गेयं ?

उत्तरम् : गीतानामसहस्त्रम्  


17. किं ध्येयम् ? 

उत्तरम् : श्रीपतिरूपमजस्रम् 


18. कस्मै वित्तं देयम् ?

उत्तरम् : दीनजनाय 


19. कुत्र चित्तं नेयम् ? 

उत्तरम् : सज्जनसङ्गे 


20. धान्याभोगेन कुत्र रोगः भवति ?

उत्तरम् : शरीरे रोगः


21. मूढः किं न मुञ्चति ?

उत्तरम् : पापाचरणम्


22. મુદ્દગર કોને કહેવાય ?

જવાબ : શંકુ આકારનું વ્યાયામ કરવાનું સાધન છે .


23. ભગવદ્દ ગીતા મહાભારતના કયાં પર્વ માં છે ? એમાં કેટલાં અઘ્યાય છે ? કેટલાં શ્લોકો છે ?

જવાબ : ભીષ્મપર્વ માં ,18 અધ્યાય છે, 700 શ્લોકો છે.


24. दिनयामिन्यौ पुनः.......।

उत्तरम् : आयातः 


25. मूढः किम् निमित्तं बहुकृतवेशः भवति ?

उत्तरम् : उदरनिमितम् 


26. मूढः किं न त्यजति ?

उत्तरम् : पापाचरणम्


27. कः देवः श्रीपतिः अस्ति ?

उत्तरम् : विष्णुः


 પાઠ - 9 - પ્રશ્નો


1. રામાયણ ને કેવું કાવ્ય કહેવાય છે ?

જવાબ : આદિકાવ્ય


2. પ્રથમ પદ્યમાં કોની સમીક્ષા કરવામાં આવી છે ?

જવાબ : વાલ્મીકીય રામાયણની 


3. તેમાં કયાં બે અલંકારનો ઉપયોગ થયો છે ?

જવાબ : શ્લેષ અલંકાર થી યુક્ત વિરોધાલંકાર .


4. અન્યોક્તિ વાળું પદ્ય કયું છે ?

જવાબ : ત્રીજું - यत्रापि कुत्रापि भवन्तु हंसा:....


5. सदुषणापि निर्दोषा...... रामायणी कथा ।। આમાં કયો છંદ વપરાયો છે ?

જવાબ : અનુષ્ટુપ


6. लिम्प्तीव तमोSङ्गानि वर्षतीवाञ्जनं नभः । માં કયો અલંકાર વપરાયો છે ?

જવાબ : ઉત્પ્રેક્ષા 


7. असत्पुरुषसेवेव दृष्टिर्विफलां गता।। માં કયો અલંકાર વપરાયો છે ?

જવાબ : ઉપમા 


8.लिम्प्तीव तमोदङ्गानि........दृष्टिर्विफलां गता।।આમાં કયો છંદ વપરાયો છે ?

જવાબ : અનુષ્ટુપ


9. केषां मरालैः सह विप्रयोगः भवति ?

उत्तरम् : सरोवराणाम्


10. सरोवराणां कैः सह विप्रयोगः भवति ?

उत्तरम् : मरालैः


11. यत्रापि कुत्रापि.....सह विप्रयोगः ।। આમાં કયો છંદ વપરાયો છે ?

જવાબ : ઇન્દ્રવ્રજા


12. अस्मावेहि कलमानलमाहतानां ....... वयं तिलास्ते ।। આમાં કયો છંદ વપરાયો છે ?

જવાબ : વસંતતિલકા


13. ....... विमुच्य सहसा..... प्रयान्ति।

उत्तरम् : स्नेहं , खलतां 


14. ये स्वल्प्ताडनवशान्न वयं ...... ।

उत्तरम् : तिलास्ते


15. यत्कण्ठे गरलं ...... जम्बालवत् - जालवत् ।।આમાં કયો છંદ વપરાયો છે ?

જવાબ : શાદ્રૂલવિક્રિડિતમ્ 


16. यत्कण्ठे जम्बूवत् किम् अस्ति ?

उत्तरम् : गरलम्


17. यत्कण्ठे कीदृशं गरलं अस्ति ?

उत्तरम् : जम्बूवत्


18. शीर्षे मन्दाकिनी कीदृशी विराजति ?

उत्तरम् : जलबिंदुवत्


19. कटितटे कीदृशं शार्दुलचर्माम्बरम्? 

उत्तरम् : जम्बालवत्


20. तट रूपाः के ?

उत्तरम् : पाण्डवैः भीष्म, द्रोण...


21. जलारूपेण कः ?

उत्तरम् : जयद्रथः


22. निलोत्पलरूपेण कः ?

उत्तरम् : गान्धारः


23.शल्य - ग्राहवति ..... वहनी ..... वेलाकुला।

उत्तरम् : कृपेण, कर्णेन


24. ........... ......... - घोर - मकरा दुर्योधनावर्तिनी ।

उत्तरम् : अश्वत्थाम - विकर्ण 


25. कैवर्तकः ...... ।

उत्तरम् : केशवः 


26. सोत्तीर्णा खलु पाण्डवै रणनदि कैवर्तकः केशवः । માં કયો અલંકાર વપરાયો છે ?

જવાબ : રૂપક


 પાઠ - 10 પ્રશ્નો


1. का जगन्माता ?

उत्तरम् : अष्टाध्यायी


2. कः जगत्पिता ?

उत्तरम् : अमरकोषः


3. અષ્ટાધ્યાયી શેનો ગ્રંથ છે ?

જવાબ : વ્યાકરણ નો


4. અમરકોષ શેનો ગ્રંથ છે ?

જવાબ : કોષગ્રંથ છે.


5. અમરકોષ ના રચયેતા કોણ છે ?

જવાબ : અમરસિંહ


6. પૃથ્વી/ભૂમિ ના કુલ કેટલા નામ સંકૃત ભાષા માં વપરાય છે ?

જવાબ : 33


7. ભટ્ટમલ્લ ની રચના નું નામ શું છે ?

જવાબ :આખ્યાતચંદ્રિકા 


8. कः શબ્દ કોના અર્થ માં વપરાય છે ?

જવાબ : બ્રહ્મા, આત્મા ,રવી, મયૂર,અગ્નિ , યમ, અને અનીલ.


9. कं શબ્દ કોના અર્થ માં વપરાય છે ?

જવાબ : શીર્ષ , પાણી અને સુખ .


10. अजः શબ્દ કોના અર્થ માં વપરાય છે ?

જવાબ: છાગે , હરી વિષ્ણુ , રઘુ, વેધસિ, અને સ્મરે .


11. अब्जः શબ્દ કોના અર્થ માં વપરાય છે ?

જવાબ : ધન્વન્તરી, ચંદ્ર , શંખ..


12. अब्जं શબ્દ કોના અર્થ માં વપરાય છે ? 

જવાબ: પદ્મ અને સંખ્યા.


13. निगरणम् શબ્દ કોના અર્થ માં વપરાય છે ? 

જવાબ: ભોજન 


14. निगरणः શબ્દ કોના અર્થ માં વપરાય છે ? 

જવાબ: ગળા નાં અર્થ માં.


15. प्रकर्षेSत्यर्थे कः अव्ययः?

उत्तरम्: भृशમ્


16. सामि શબ્દ કોના અર્થ માં વપરાય છે ? 

જવાબ : અર્ધ , જુગુપ્સા 


17. अयि શબ્દ કોના અર્થ માં વપરાય છે ? 

જવાબ : પ્રશ્ન અને અનુનયે


18.अये શબ્દ કોના અર્થ માં વપરાય છે ? 

જવાબ : ક્રોધ અને વિષાદ


19. सत्तायाમ્ શબ્દ કોના અર્થ માં વપરાય છે ? 

જવાબ : અસ્તિ, ભવતિ, વિદ્યતે


20. जन्मनि શબ્દ કોના અર્થ માં વપરાય છે ? 

જવાબ: ઉત્પધ્યતે, જાયતે, પ્રરોહતિ, ઉદ્ભવતિ .


21. પૃથ્વી ના નામો લખો ?

જવાબ - भूः, भूमिः, अचला, अनन्ता, रसा, विश्वम्भरास्थिता, धरा, धरित्री, धरणि, क्षोणि , ज्या , काश्यपी, क्षितिः , सर्वसहा, वसुमती, वसुधा, उर्वी, वसुन्धरा, गोत्रा, कु:, पृथिवी, पृथ्वी, क्ष्मा, अवनि, मेदनी, मही , આ બધા કુલ 27 નામો છે..


              THANKS FOR VISITING 🙏😊

                  SHARE THIS TO 

                      YOUR FRIENDS 😊


- બીજા ભાગના પ્રશ્નો માટે નીચે આપેલી લિંક આ ક્લિક કરો... ભાગ - 2 - સંસ્કૃતના પ્રશ્નો 

                  ....ધન્યવાદ...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.